કલ્યાણ ગૃપ દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ
આપણા વડગામ મુકામે *કલ્યાણ ગ્રુપ ઓફ હ્યુમિનિટી* દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. જે દરમિયાન ૧૨૬ વૃક્ષો રોપવામાં આવ્યા. અને આપણા આ અનોખા પર્યાવરણનુ મહત્વ અને તેના જતન વિશે માહિતી આપવામાં આવી.
તેમાં મહેમાન શ્રી.
*કાનજીભાઈ ચૌધરી*
*લાલ્જીભાઈ પરમાર*
*વિક્રમ શેખલીયા*
*હસમુખભાઈ રાથોડ*
*ધર્માભાઈ ચૌહાણ*
*વિજય વાલમીયા*
*જામાભાઈ ચૌહાણ*
જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.
આયોજક
*મિહિર વડગામા & સાગર ચૌહાણ*
આપણા વડગામ મુકામે *કલ્યાણ ગ્રુપ ઓફ હ્યુમિનિટી* દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
તેના મહેમાન શ્રી.
*Galaxy school of science ના પ્રમુખ શ્રી કાનજીભાઈ ચૌધરી.*
*રોહિત સમાજના મંત્રી શ્રી લાલ્જીભઈ*
*રોહિત યુવા સંગઠનના પ્રમુખ શ્રી વિક્રમભાઇ શેખલીયા*
*મનરેગા
Comments
Post a Comment